Sunday, April 29, 2012

સેવા અને ભક્તિ

"આમાં મને શું લાભ?" કે "આમાં મને શું મળ્યું?" એવી ગણત્રીના વિચાર માત્ર સાથે કરેલું કાર્ય "સેવા" ની હરોળમાં મૂકી ન શકાય.
જેમ કે પાંચ મૂકી પચાસ મેળવવાની અપેક્ષા સાથે કરેલા દંડવત પ્રણામને ઈશ્વરની ભક્તિનો એક ભાગ ન કહી શકાય.
સેવા અને ભક્તિના પરિણામ સ્વરૂપ "કંઈક" અલૌકીક અંતરમાં જમા જરૂર થાય છે. પણ ઈશ્વર સહીત, કોઈનુંય આપણા પ્રત્યે ઉધાર રહેતું નથી
ભરત શાહ

No comments:

Post a Comment