Friday, April 27, 2012

એહસાન

એહસાન ના બોજ તળે કોઈને એટલું ન દબાવો કે એ ગૂંગળાઈ જાય.
એ એહસાન નથી. અત્યાચાર છે.
એહસાનને પણ "expires by date" હોય છે
તમારા એહસાનને કારણે આગળ વધેલી વ્યક્તિની ઈર્ષ્યા, તમારા સ્વભાવ માં રહેલી ખામી તરફ નિર્દેશ કરે છે.
 કોઈનું અહેસાન ન માનો કંઈ નહીં
પણ ,"એમાં શું ધાડ મારી?" એવું માનવું એ "અહેસાન ફરામોશી"
ભરત શાહ

No comments:

Post a Comment