Friday, March 4, 2011

સંબધોની અનિશ્ચિતતા

રેતીમાં લખ્યા વગર નામ
સમજાય કેમ સંબધોની અનિશ્ચિતતા
અનિલની શીતલ લહેરી એકાએક વંટોળ થઇ જાય તો ?
સાગરની શાંત લહેરોમાં નિરંકુશ જુવાળ આવી જાય તો ?
નામ પર કોઈના પ્રબળ પગલાં નિશાન પાડી જાય તો ?

No comments:

Post a Comment