Monday, August 30, 2010

ધર્મ

કોઈ પણ નગરમાં કેટલા મંદિર, મસ્જીદ, દેવળ, દેરાસર, ગુરુદ્વારા, અગિયારી છે, એના ઉપરથી ખ્યાલ આવશે કે નગરજનો ધર્મમાં માને છે. એ બધા ધર્મસ્થાનોની સંખ્યાની સરખામણીમાં, નગરમાં જાહેર જનતા માટે, દવાખાના અને દયાખાના પણ જરૂરી સંખ્યામાં હોય તો માનવાનું કે નગરજનો ધર્મ પાળે પણ છે.

No comments:

Post a Comment