Friday, July 3, 2009

સુવાક્ય

શું શીખવાનું છે રામયણમાંથી?
મેં મારા અભણ દાદીમાને પૂછ્યું

દાદીમાએ કહ્યું

આપણાથી રામ ભલે ન થવાય
રાવણ ન થઈયે એવી કાળજી તો રખાય

ભરત શાહ
નોવાઈ, મિશીગન
જુલાઈ ૩, ૨૦૦૯

No comments:

Post a Comment