Sunday, March 17, 2013

વિલાપ

મા ના મૃત્યુ ટાણે ચોધાર આંસુએ વિલાપ કરતી દીકરી ને
સાસુના મૃત્યુ ટાણે ભીની આંખ કરવામાય કેમ મથામણ થતી હશે?
ભરત શાહ
 

No comments:

Post a Comment