Saturday, June 23, 2012

સ્વર્ગ-નર્ક

આપણા કરેલા કર્મોના પરિણામ જોઈ થતો અલૌકિક આનંદ એ જ સ્વર્ગ
આપણા કરેલા કર્મોના પરિણામ જોઈ અંતરાત્માને દુભાવતો ધેરો ગુન્હાહિત વિષાદ એ જ નર્ક
મૃત્યુ પછી અપ્સરાઓ સાથેની મજા કે નર્કના દાવાનળી દાહની સજાની વાતો પાયા વિનાની છે.

No comments:

Post a Comment