Sunday, June 17, 2012

ઈશ્વર અમર છે
જ્યાં સુધી દુ:ખ છે

મહેલ સમા ધર્મસ્થાનોમાં પ્રાર્થના થતીજ રહેશે
જ્યાં સુધી પીડા છે

આ દુ:ખ અને પીડાના કારણ મનુષ્યજ છે
આથી દુ:ખ અને પીડાનું કોઈ નિવારણ નથી

ઈશ્વર અમર જ રહેવાનો
માનવ સંસ્કૃતિમાં એનું સ્થાન નિશ્ચિત અને અચલીતજ રહેવાનું

No comments:

Post a Comment