Monday, October 17, 2011

હિંદુ લગ્નમાં વરરાજા કોડિયાને પગના જોરે કચડી એના ટુકડા કરી નાખે છે. જુઈશ લગ્નમાં વરરાજા કાચના પ્યાલાને પગના જોરે કચડી એના ટુકડા કરી નાખે છે. આ સાદી અને સરળ વિધિનો હેતુ ગહન છે. જેમ કટકા કટકા થઇ ગયેલું માટીનું કોડિયું કે કાચનો પ્યાલો ફરી સાંધી શકાતો નથી એમ લગ્નનો આ પવિત્ર સંબંધ પણ એક વાર તૂટ્યા પછી સંધાતો નથી. આવેશની અસરનું જોર લગ્ન સંબધમાં અલિપ્ત રહે તેમાંજ પતિ-પત્નીનું શ્રેય છે

No comments:

Post a Comment