Wednesday, January 4, 2012

છબી

છબી લટકે,
મા,પા,ની ધૂળભરી
શહીદ સમ
-ભરત શાહ

2 comments:

  1. Replies
    1. અમદાવાદમાં મારા એક મિત્ર રહે છે.વર્ષોથી એની ત્યાં એના માતા પિતાની છબી એના દિવાનખાનામાં જોતો.
      આ વખતની મુલાકાતમાં એ છબીઓની ગેરહાજરી જોઈ સહજ પ્રશ્ન કર્યો.
      "બાપુજીની ઈચ્છા હતી કે એમના દેહાંત પછી એમની છબી કોઈ ભીંતે ન લટકાવવી." મિત્રે ઉત્તર આપ્યો. સાથે પિતાજીએ એમની ઈચ્છાના આપેલાં કારણ કહ્યા.
      મારા ધ્યાનમાં આવ્યું કે માતા અને પિતા એ બેઉની છબી એમના પૂજાઘરમાં હતી.

      Delete